પ્રદેશ ભાજપ દ્વારા ડો. આંબેડકર જયંતી અંતર્ગત અગત્યની બેઠક

  • April 15, 2025 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ કાર્યાલય " કમલમ્"* ખાતે  કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલ ની અધ્યક્ષતામાં તેમજ  પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, અનુ.જાતિ મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્યજીની ઉપસ્થિતિમાં "ભારતરત્ન ડો. ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન"અંતર્ગત પ્રદેશની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં ભાવનગર શહેર અધ્યક્ષ કુણાલ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયા, પૂર્વ શહેર ઉપાધ્યક્ષ હાર્દિક વાઘેલા, બક્ષીપંચ મોર્ચાના મહામંત્રી નરેન્દ્રસિંહ સોલંકી એ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application