મજોધપુર જલારામ મંદિરે ચાલતી રામકથામાં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતેન્દ બાબુભાઈ લાલ (જીતુભાઈ લાલ ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા, અને કથા દરમ્યાન જીતુભાઈ લાલ, રધુવંશી અગ્રણી નિકેશ પાબારી, જલારામ મંદિરના સર્વે ટ્રસ્ટીઓ, લંડનથી ખાસ કથામાં ઉપસ્થિત નરેન્દ્ર ભાઈ ઠકરાર વગેરેએ આરતીમાં ભાગ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી, આ તકે જીતુભાઈ લાલનું સન્માન સર્વે અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ રઘુવંશી સમાજના અગ્રણીઓ, ટ્રસ્ટીઓ સાથે રહીને રામકથાનો લાવો લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયાના સાહિત્ય-વાંચન પ્રેમીઓ માટે બનશે સુવિધાસભર ગ્રંથાલય
April 23, 2025 11:33 AMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુગાર અંગે ત્રણ સ્થળે દરોડાઃ દશ ઝડપાયા
April 23, 2025 11:29 AMરણવીર સિંહની ડોન 3 માંથી શર્વરી વાઘ પણ આઉટ,કૃતિ સેનન ઇન
April 23, 2025 11:27 AMપરિવારની જીદથી નારાજ થઈ મનોજ બાજપેયી ઘર મુકીને ભાગ્યા
April 23, 2025 11:26 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech