બગસરામાં પાલિકામાં મહિલાઓનો ઘેરાવ: હાલાકી દૂર કરવા ઉગ્ર માગ

  • July 30, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બગસરા સ્વામિનારાયણ મંદિરની સામે આવેલી ગોકુલધામ સોસાયટી તેમજ મા‚તિનગરના રહીશો દ્વારા પાલિકા કચેરી ખાતે થાળી વગાડી ઘેરાવ કર્યો હતો અને મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતાં. જ્યારે પાલિકાના સત્તાધીશો દ્વારા આના ઉપર તત્કાલ કાર્યવાહિ હામાં લેવા મજબૂર બન્યાં હતાં તંત્ર અને સત્તાધીશોએ સ્ળ પર પહોંચી તપાસ કરી હતી. તો શું આવી જ રીતે આ અઘોર તંત્ર ને જગાડવાનું આ સોસાયટીમાં વરસાદના લીધે પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાયાં હતાં ત્યારે અહીંના રહીશોના ઘરોમાં પણ ત્રણ ી ચાર ફૂટ જેટલા પાણી ઘુસી ગયા હતા. જ્યારે આ વિસ્તારમાં પાણીના નિકાલના અભાવે હજુ સુધી પાણી ભરેલા છે. ત્યારે અહીંના લોકોની વેદના ખૂબ દયનીય બની ગઇ છે.



જ્યારે અહીંયા રહેતા રહીશોને પૂછતા તેમણે જણાવ્યું કે અમારે દર વર્ષે આવી જ સમસ્યાનો સામનો કરવો પડે છે. જ્યારે અમારા વિસ્તારમાં ચાલવા માટે ૨૫ ફૂટ પહોળો રસ્તો છે પરંતુ જે રસ્તો કાચો અને માટીી બનાવેલ છે. જેી વરસાદ આવતા જ આ રસ્તો પાણીના લીધે ધોવાય જાય છે અને પાણીમાં ગરકાવ ઈ જાય છે. જેી અમારે અમારા ઘરમાંી બહાર નીકળવું પણ ખૂબ મુશ્કેલ બની જાય છે. જ્યારે અમારા બાળકેને ભણવા માટે પણ મૂકવા જવા માટે તેડીને જવું પડે છે. જેી ક્યારેક પાણી વધારે પ્રમાણમાં હોવાી અમારા બાળકો ભણવા પણ ની જઈ શકતા. તેી તેના ભણતર પર પણ ખૂબ મોટી અસર કરે છે. અમારે ઘરની બહાર નીકળવા માટે પણ એકબીજાનો સહારો લઇને નીકળવું પડે છે.


જ્યારે આ પાણીનો કોઈ પણ નિકાલ ના હોવાી કેટલા દિવસો સુધી અમારી પરિસ્તિી આવી જ રહે છે. જેના લીધે અહીંયા મચ્છરોનો પણ ખૂબ ઉપદ્રવ વધતો જાય છે અને બીમારીના ખાટલા પણ લગભગ ઘરે ઘરે જોવા મળે છે. તો આવી વિકટ પરિસ્િિતમાં પણ તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી ના હોવાી અમારી છેલ્લ ા ૫ વર્ષી આવીજ પરિસ્તિીમાં રહેવા મજબૂર બનવુ પડે છે. તો પાલિકા દ્વારા આ કાચા રસ્તા ઉપર ગોરમતું નાખવામાં આવે અને કાતો આ રસ્તાને પાક્કો કરવામાં આવે. જેી આ રસ્તો ઉંચો આવે એટલે મહદ અંશે આમારી સમસ્યાનું નિરાકરણ આવે જેી અહીંયા રહેતા રહીશો બીમારીી બચી શકે. પાલિકા દ્વારા મશ મોટી વિકાસની વાતો કરી રહ્યા છે ત્યારે આવા વિસ્તારમાં વિકાસ તો ઠીક પણ લોકોને જીવના જોખમે રહે છે. તેવા વિસ્તારની મુલાકાત લઈને તેના ઉપર કાર્યવાહી હા ધરવામાં આવે અને અહીંયા રહેતા રહીશોને આ પરિસ્િિત માંી બહાર કાઢે તેવી લોકોમાં માંગ ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application