સોનાના દાગીનાની શુકનભીની ખરીદી લગ્નગાળા માટે બુકિંગના શ્રી ગણેશ

  • October 24, 2023 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દશેરાના વણજોયા મુહર્ત પર સોની બજારમાં આજથી લગાળાની ખરીદીના શ્રી ગણેશ થયા છે. વૈશ્વિક પરિસ્થિતિને લઈને સોનાના ભાવમાં આંશિક વધારો થતા તેની અસર ખરીદી પર પડી રહી છે. આજે દશેરાના શુભ દિવસે સવાર પછી બપોર બાદ શુકનભીની એ ખરીદી શ થઈ હતી.દશેરા ના પર્વ પર સોની બજારના અલગ અલગ એસોસિયેશન દ્રારા વેલરી ની ખરીદી પર ખાસ ઓફર મૂકવામાં આવતી હોય છે અને આ ઓફર ફેસ્ટિવલ એક સાહ સુધી ચાલે છે જેનો લાભ મોટા ભાગના ગ્રાહકો લેતા હોય છે દશેરા અને દિવાળી પણ લ પ્રસંગની સિઝન શ થતી હોવાથી તેની અનુપ ખરીદી અને બુકિંગ કરવામાં આવતા હોય છે. અખાત્રીજ દશેરા અને ધનતેરસ વર્ષના આ ત્રણ વણજોયા મુરત હોવાથી આ પર્વ પર પીળી ધાતુની શુકન ભીની ખરીદી કરવામાં આવતી હોય છે યારે ઝવેરી બજારમાં મોટા બુકિંગ અને મોટા ઓર્ડર ઉપર આખા વર્ષના વેપારની દિશા નક્કી થતી હોય છે.વિજયાદશમીના શુભ પર્વ પર નાની મોટી વેલરી સાથે ફાઇન ગોલ્ડ ની માંગ રહે છે. આ વર્ષે દશેરાના તહેવારમાં લ ગાળાની ચમક જોવા મળી રહે છે જેના લીધે અત્યારે છેલ્લા એક સાહથી સોનાના ભાવ ૬૨૦૦૦ ફરીથી પહોંચતા ભાવની આગામી અસર કેવી રહેશે તેની અનિશ્ચિતતાને લઈને નવેમ્બર ડિસેમ્બરમાં લગાળાના કારણે અત્યારથી દાગીનાના બુકિંગો થઈ રહ્યા છે.આ ઉપરાંત લાઈટ વેલરી જેમ કે બુટ્ટી,પેન્ડલ સેટ વીંટીની ખરીદી રહે છ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application