સાંદીપની ખાતે શ્રી ચંદ્રમૌલીશ્ર્વર મહાદેવ મંદિરે અમાસના દિવસે દીપદાનના શ્રુંગાર દર્શન યોજાયા

  • September 03, 2024 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના સાંદિપની શ્રીહરિ મંદિર બિરાજમાન ભગવાન શ્રી ચંદ્રમૌલીશ્ર્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસ દરમિયાન દરરોજ અવનવા દર્શન યોજવામાં આવ્યા હતા.સોમવતી અમાસના દિવસે દીપદાનના શ્રુંગાર દર્શનનું આયોજન કરવામાં આવતા વિશાળ સંખ્યામાં ભક્તજનો  દર્શનાર્થે ઊમટી પડ્યા હતા.તેની તસ્વીર



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application