લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા શહેરમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત અંતિમ યાત્રા રથ ની મેઈન્ટેનન્સની પ્રક્રિયા માટે આ શાંતિરથની સેવા થોડા સમય માટે મોકુફ રાખવામાં આવેલ હતી. અંતિમ યાત્રા બસને આધુનિક રૂપરંગ સાથે રીનોવેશન કરી જામનગરની પ્રજા સમક્ષ ફરી નિઃશુલ્ક રાબેતા મુજબ શરૂ કરવામાં આવેલ છે, જેનો જામનગરની પ્રજાની જાણ અર્થે અનુરોધ કરવામાં આવે છે.આ શાંતિ રથ ( અંતિમ યાત્રા બસ ) સેવાનો લાભ જામનગરના તમામ નાગરિક નિઃશુલ્ક રીતે લઈ શકશે,આ સેવાનો લાભ લેવા માટે Μ. 7575 888 854 | 7575885885 પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech