છત્તીસગઢ-તેલંગાણા રાજ્યની સરહદ પર આવેલા મુલગુ જિલ્લામાં સૈનિકોએ સાત નક્સલવાદીઓને ઠાર કર્યા છે. એન્કાઉન્ટર સ્થળ પરથી સાત નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. AK-47 સહિત અન્ય હથિયારો પણ મળી આવ્યા છે. આ એન્કાઉન્ટરમાં મોટા નક્સલવાદીઓ માર્યા ગયા હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગ્રેહાઉન્ડ ફોર્સ સ્થળ પર હાજર છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે
.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech