સુદામા મંદિરે શનિ જન્મજયંતી નિમિત્તે યોજાયા સેવાકાર્યો

  • May 28, 2025 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરમાં શ્રીકૃષ્ણ-સુદામા ગ્રુપના બાળ સભ્યોએ શનિ જયંતિ નિમિત્તે સુદામા મંદિરના સત્સંગ મંડળના બહેનોને શેરડીના રસનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.આ સેવાકાર્યમાં વિજયભાઈ ભાવનાણી,પરાગભાઇ લાખાણી, દીપક અર્જુન રાઠોડ,રાજુભાઇ દવે, રમેશભાઈ દવે સેવાભાવિ સભ્યો સેવા સહભાગી થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application