પોરબંદર સહિત ગુજરાતભરના માચ્છીમારોના પ્રશ્નોના નિરાકરણ માટે રચાયેલી ગુજરાત માચ્છીમાર એકતા સમિતિ ગુજરાતના પોરબંદર શહેરના હોદેદારોની વરણી કરવામાં આવતા તેઓએ પ્રશ્નોના નિરાકરણ માટે ખાત્રી આપી હતી.
માચ્છીમાર એકતા સમિતિના નવનિયુક્ત પોરબંદર શહેર પ્રમુખ પ્રતાપભાઈ ભીમજીભાઈ શેરાજીની વરણી માચ્છીમાર અગ્રણી લાલજીભાઈ ગોસીયાની આગેવાનીમાં તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે પ્રમુખ બનાવવામાં આવ્યા હતા અને ફુલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને સભ્ય અને પરિવાર દ્વારા પણ માચ્છીમાર એકતા સમિતિના પોરબંદર શહેરના નવ નિયુક્ત પ્રમુખને માચ્છીમાર ભાઈઓ-બહેનોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે આશીર્વાદ પણ આપ્યા હતા અને ખુબ ખુબ આગળ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પણ માચ્છીમાર એકતા સમિતિ ગુજરાતના સભ્યો દ્વારા આપવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમમાં અશ્ર્વિન દેવજીભાઈ મોતીવરસ,લાલજીભાઈ ગોસીયા, શૈલેષભાઇ જુંગી, દિનેશભાઇ મોતીવરસ,ઉમેશભાઈ બરીદુન, સિદ્ધભાઈ બરીદુંન,દ્રભાઈ ગોહેલ, દીપુભાઈ મોતીવરસ, લાલો મોતીવરસ,પવનભાઈ ભરાડા,વિશાલભાઈ બાદરશાહી, દક્ષભાઈ ખોરાવા, કાર્તિકભાઈ ભરાડા,ચંદુભાઈ ગિરનારી, રાજભાઈ મસાણી, દિવ્યેશભાઈ મોતીવરસ, અંકિતભાઈ શિયાળ અમરભાઈ કોટીયા,જીજ્ઞેશભાઈ પોસ્તરીયા,વિજયભાઈ પાંજરી, ઈરફાનભાઈ કાબા, અબ્દુલભાઈ લોઢી, ભરતભાઈ કરગથિયા, અને વિશાળ સંખ્યામાં માચ્છીમાર એકતા સમિતિ ગુજરાતના સભ્યો હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનું ઘટીને રૂા.૯૯,૧૦૦: અખાત્રીજના મુહર્ત માટે ગ્રાહકોની ભાવ ઘટાડા પર મીટ
April 24, 2025 03:31 PMવાવડી ટીપી સ્કિમ નં.૨૬ અને ૨૭માં ૧૯૬ ફૂટ પહોળા રોડ, મહાપાલિકાને ૧૬૫ પ્લોટ મળશે
April 24, 2025 03:20 PMસુરતમાં શૈલેષભાઈ કળથીયાની અંતિમ યાત્રા નીકળી, પરિવારનું હૈયાફાટ રુદન
April 24, 2025 03:19 PMસર્વેશ્વર વોંકળાનું કામ ઝડપી બનાવવા એક એજન્સીને બબ્બે કામનો કોન્ટ્રાકટ
April 24, 2025 03:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech