પાયરેટેડ અને કોપીરાઇટ જેવા શબ્દો હવે સ્કૂલના બાળકોના પુસ્તકોમાં જોવા મળી રહ્યાં છે. ગંભીર ફરિયાદના આધારે નેશનલ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા પાયરેટેડ અને ખોટી માહિતી આપતાં ક્ધટેન્ટ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
કેટલાક પ્રકાશનો મંજૂરી વિના પોતાના પુસ્તકોમાં ક્ધટેન્ટનો પ્રયોગ કરતાં કડક કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
કાઉન્સિલ દ્વારા વાલીઓને પણ આવા પાયરેટેડ પુસ્તકો નહીં ખરીદવા સલાહ આપી આવા પુસ્તકોનું ક્યાંય પણ વેચાણ તું હોય તો તેની જાણ કરવા અપીલ કરી છે.
એટલું જ નહીં કાઉન્સિલે કોપીરાઇટના ઉલ્લંઘનની ચેતવણી આપી છે અને કહ્યું છે કે ખોટી રીતે પુસ્તકો છપાવવામાં આવશે તો વ્યક્તિ કે સંસ સો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જો કે આ પ્રકારની પ્રવૃત્તિ એનસીઇઆરટીના પુસ્તકોમાં જોવા મળી રહી છે.
કાઉન્સિલ પાસે માહિતી આવી છે કે કેટલાક પ્રકાશનોએ મંજૂરી વિના પુસ્તકોનું ક્ધટેન્ટ ગેરકાયદે મેળવ્યું છે તેી કોઇ પણ પ્રકાશક કાઉન્સિલની મંજૂરી વિના વેચતા હશે તો તેમને પગલાં ઉપરાંત દંડ પણ કરવામાં આવશે. પ્રકાશકો કોપીરાઇટની મંજૂરી વિના ક્ધટેન્ટ લઇ શકશે નહીં. કાઉન્સિલ ધોરણ-૧ થી ધોરણ-૧૨ સુધીના પુસ્તકો ઉપલબ્ધ કરાવતું હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, આવતીકાલે સંસદમાં NEET પર ચર્ચાની કરી માંગ
July 02, 2024 05:40 PMઉતરપ્રદેશના હાથરસ નજીક સિકંદરામાં ભોલેબબના સત્સંગ દરમિયાન ભાગદોડમાં 27 લોકોના મોત
July 02, 2024 05:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech