ઉનાના સામતેર એસીબીઆઈ દ્વારા વીમા સહાયના એક ડઝન ચેક અર્પણ કરાયા

  • February 10, 2024 09:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાના સામતેર ગામે આવેલી એસ બી આઇ બેંક શાખામાં બ્રાન્ચ મેનેજર અને ઉત્સાહિત સ્ટાર દ્વારા વીમા ક્લેમ્પ ઝડપથી પાસ કરાવીને વારસદારોને તાત્કાલે ધોરણે કાર્યવાહી કરી હતી. 
​​​​​​​
સરકારની યોજના પીએમએસબીવાય વીમા હેઠળ બ્બે લાખના ચેક ૧૧ વારસદારોને અર્પણ કરવામાં આવ્યાં હતા. અને રામેશ્વર ગામે રહેતા ભાણાભાઈ અરજણભાઈ બાંભણિયા તેઓનું અકસ્માતે શોર્ટ સર્કિટ દ્વારા મોત નિપજ્યું હતું.  
તેઓએ રૂ.૧૦૦૦ વાળો એ બી આઇ જનરલ અકસ્માત વીમો લીધેલો હતો. તેને રૂ.૨૦ લાખ રૂપિયાનો ચેક તેના વારસદારને  અર્પણ કરવામાં આવ્યો હતો. સામતેર એસ બી આઇ બ્રાન્ચ મેનેજર,  અને સ્ટાફના કર્મચારીઓને કામગીરીને ગ્રામજનોએ તથા  વારસદારોએ બિરદાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application