રાજકોટ થી જામનગર જવા એસટી બસ નંબર GJ-18-Z-5183 તેમના ટાઈમ બપોરે 4:45 ઉપડી હતી, તેમાં એસટી બસના કંડકટર તરીકે એન. જી.વાળા તેમજ ડ્રાઇવર તરીકે રાહુલસિંહ એમ. જાડેજા ફરજ પર હતા. અને તે બસમાં ધ્રોલથી એક મુસાફર બસમાં મુસાફરી કરેલ હતી. તે તેમના સ્થાને ઉતારી ગયા હતા. બાદ બસમાંથી બિનવારશું બેગ મળ્યું હતું. કોઈ મુસાફર કિંમતી સામાન બસમાં ભૂલી ગયેલ હતા તે બેગમાંથી વીઝીટીંગ કાર્ડ મળતા તે દરમિયાન અમોએ ફોન દ્વારા તે મુસાફરને જાણ કરેલ હતી
જેમનું કીમતી સમાન જેમકે લેપટોપ અને કીમતી ડોક્યુમેન્ટ હતા. તેમ લાખોની કિંમતના આ બેગની જાણ થતાં મુસાફરને ફોન દ્વારા જાણ કરતા મુસાફર બસ સ્ટેશને આવી, જે મુસાફરનું નામ મહેશભાઈ વાઘેલા હતું તેમનું પોતાનું છે તે ખરાઈ કરી હતી. ત્યાર બાદ એ.ટી.આઈ.રાજેન્દ્રભાઈ ગોસાઈની હાજરીમાં મુસાફરને તેમનું બેગ સુપ્રત કરેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech