સોના–ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા હોવા છતાં કિંમતી ધાતુ ખરીદવા લોકો ભારે ઉત્સાહ બતાવતા ગઈકાલે સોના–ચાંદી ગુરૂપુષ્ય નક્ષત્રના દિવસે લોકોએ ખરીદી કરી શુકન સાચવ્યું હતું પણ ગ્રાહકો હવે સોના સાથેની સ્કીમ વધુ પસદં કરે છે તે ગઈકાલે જોવા મળ્યંું હતું.
છેલ્લ ા દાયકામાં સોના–ચાંદીમાં રોકાણ કરતા લોકોને જે રીર્ટન મળ્યંું તેવું અગાઉ કયારેય મળ્યું ન હતું પણ હાલમાં જમીન મકાન, શેર બજાર કોમોડીટીમાં રોકાણ કરવાને બદલે લોકો સેફ રોકાણ સોના–ચાંદીમાં માને છે. સોના–ચાંદી ખરીદી કરવા માટે શ્રે ગુરૂપુષ્ય નક્ષત્રના દિવસે મનાય છે. ગઈકાલે સોનીબજારમાં સોના–ચાંદીની ઘરાકી નીકળતા હવે સોનીભાઈઓને દિવાળીના તહેવાર તેમજ લની ઘરાકી નીકળવાની આશા બંધાઈ છે. છેલ્લ ા પાંચ વર્ષથી લોકો સોના–ચાંદીની ખરીદીની સાથે સ્કીમ જેવી વસ્તુનો પણ લાભ દેતા વેપારીઓ પાસે ખરીદી કરવા આગ્રહ રાખે છે.
ગઈકાલે ગુરૂપુષ્ય નક્ષત્રના દિવસે શહેરના નામાંકીત ડી.ડી.જવેલર્સ દ્રારા મુકાયેલ સ્કીમ ૨૦ હજારની ખરીદી ઉપર એક લકકી કુપન જેમાં કાર સહિત ૨૫૦ ઈનામો છે. લોકોએ આનો મોટા પ્રમાણમાં લાભ લીધો હતો.
આ અંગે ડી.ડી.જવેલર્સવાળા દેવેનભાઈ ધોળકીયાએ જણાવ્યું હતું કે, સોનાની ખરીદીમાં લોકો આજે કવોલીટી, ભાવ, વિશ્ર્વાસ, સર્વિસ અને સ્કીમ જેવી વસ્તુને ધ્યાનમાં રાખે છે. તદન નવી ડીઝાઈન અને હોલમાર્કવાળા દાગીના ગ્રાહકો ખરીદે છે.
ગ્રાહકો ભાવ સાથે બાંધછોડ કરવાને બદલે કવોલીટી ઉપર ધ્યાન આપવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech