જીવદયા પ્રેમી દ્વારા રેસ્ક્યુ કરાયું: લોકોના ટોળા ઉમટયા
જામનગર મહાનગરપાલિકા સંચાલિત મહાપ્રભુજી ની બેઠક પાસે આવેલી આંગણવાડીમાં આજે વહેલી સવારે અચાનક સાપ નીકળતાં ભારે દોડધામ થઈ હતી, અને આંગણવાડીના સંચાલકો તેમજ બાળકો અને તેના વાલીમાં ભયનો માહોલ સર્જાયો હતો.જે અંગેની જાણ થતાં જીવ દયા પ્રેમી દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
મહાપ્રભુજીની બેઠક પાસે આવલી આંગણવાડી કેન્દ્રમાં આસપાસના વાડી વિસ્તારમાંથી સાપ આવી જતાં તાત્કાલિક અસરથી બાળકો તથા આંગણવાડી કેન્દ્ર ના બહેનો વગેરેને આંગણવાડીમાંથી દૂર કરવામાં આવ્યા હતા.
રસોડાના ભાગમાં સાપ આવી જતાં જીવ દયા પ્રેમીનો સંપર્ક કરવામાં આવતાં રાહુલભાઈ જેઠવા દ્વારા સાપનું રેસ્ક્યુ કરી યોગ્ય જગ્યાએ સાપને યોગ્ય સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો. જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉપલેટામાં મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબી ત્રાટકી : ૯ શખસો ઝડપાયા
March 11, 2025 10:35 AMલાલપુરમાં ભલારાદાદા રોડ પર બોરવેલનો ટ્રક પલટી ખાઈ જતાં ભારે ટ્રાફિક જામ
March 11, 2025 10:34 AMફેબ્રુઆરીમાં વેજ-નોનવેજ થાળીના ભાવમાં 5 ટકાનો ઘટાડો: રિપોર્ટ
March 11, 2025 10:29 AMદ્વારકા જિલ્લામાં બે યુવાનોના હૃદયરોગના હુમલાથી મોત
March 11, 2025 10:25 AM2027 સુધીમાં એઆઈ ક્ષેત્રમાં 10 લાખથી વધુ કુશળ વ્યાવસાયિકોની અછત સર્જાશે
March 11, 2025 10:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech