જામનગર મહાનગર પાલિકા ૩૨ (બત્રીશ) આસામીઓ પાસેથી કુલ રૂ.૫,૮૨,૮૬૮ની વસુલાત કરશે

  • February 04, 2023 08:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

*જામનગર મહાનગરપાલિકા, મિલ્કત વેરા શાખા ઘ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગત...   

વોર્ડ નં.૪ માં ૨ (બે) આસામી પાસેથી રૂ.૪૩,૧૬૨/-, વોર્ડ નં.૫ માં ૭ (સાત) આસામીઓ પાસેથી રૂ.૧,૨૦,૮૭૫/-, વોર્ડ નં.૬ માં ૧ (એક) આસામીઓ પાસેથી રૂ.૧૪,૮૪૦/-, વોર્ડ નં.૭ માં ૧ (એક) આસામી પાસેથી રૂ.૨૬,૨૨૦/-, વોર્ડ નં.૧૦ માં ૨ (બે) આસામી પાસેથી રૂ.૨૧,૫૯૪/-, વોર્ડ નં.૧૩ માં ૩ (ત્રણ) આસામીઓ પાસેથી રૂ.૩૨,૭૨૪/-, વોર્ડ નં.૧૪ માં ૪ (ચાર) આસામીઓ પાસેથી રૂ.૮૬,૪૨૨/-, વોર્ડ નં.૧૫ માં ૧ (એક) આસામીઓ પાસેથી રૂ.૧૦,૦૦૦/-, વોર્ડ નં.૧૭ માં ૬ (છ) આસામી પાસેથી રૂ.૧,૫૯,૩૬૨/-, વોર્ડ નં.૧૮ માં ૧ (એક) આસામીઓ પાસેથી રૂ.૧૦,૫૦૦/- અને વોર્ડ નં.૧૯ માં ૪ (ચાર) આસામીઓ પાસેથી રૂ.૫૭,૧૬૯/- સહિત *કુલ-૩૨ (બત્રીશ) આસામીઓ પાસેથી કુલ રૂ.૫,૮૨,૮૬૮/-ની વસુલાત કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application