ગીરસોમનાથ જિલ્લામાં માર્ગ મરામત કામગીરી પૂરજોશમાં

  • September 16, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગીર સોમનાથ જિલ્લ ામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ–રસ્તાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા માટે જિલ્લ ા માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્રારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
જિલ્લ ા માર્ગ અને મકાન વિભાગ હેઠળ જિલ્લ ામાં વેરાવળ–કોડીનાર–ઉના રોડ પર ડામર પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા ૧૧ કિ.મી. જેટલા રસ્તાનું રિપેરિંગનું કામ પૂર્ણ કરાયું છે. બાકી રહેલા રોડ રસ્તાના કામો નિયત સમયવિધિમાં પૂર્ણ થાય તે માટે માર્ગ અને મકાન વિભાગની ૪ જેટલી ટીમો ખડેપગે રહીને રસ્તા રીપેરીંગની કામગીરી કરી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application