ગારિયાધાર પંથકમાં રાનીપશુનો આતંક

  • December 27, 2023 07:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરનગર ગામની સીમમાં ઘેટાં, બકરા સહિત ૬મારણ કરતા લોકોમાં ભય ફેલાયો હતો. ગારિયાધાર પંથકમાં રાની પશુએ એક સાથે ૬ મારણ કરતા માલધારીઓ, ખેડૂતો સહિત ગ્રામજનોમાં ભય ફેલાયો છે. બે દિવસ પૂર્વે વાવડી ગામે પણ હિંસક પ્રાણીએ મારણ કર્યાની ઘટના બની હતી.


ભાવનગર જિલ્લાના ગીરને અડીને આવેલા ગારિયાધાર પંથકમાં રાનીપશુના આતંકથી ભારે ભયનો માહોલ છવાયો છે. ગારિયાધારના સુરનગર ગામેઘેટાં, બકરા સહિતનું મારણ કરતા માલધારીઓ, ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે.હજુ બે દિવસ પૂર્વગારિયાધારના વાવડી ગામે હિંસક પ્રાણીએ કરેલા મારણની ઘટના તાજી જ છે ત્યાં સુરનગરમાં વધુ એક ઘટના બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application