રાજકોટનું બસપોર્ટ સમસ્યાઓનું ઘર ! વેપારીઓ ત્રસ્ત

  • September 01, 2023 04:31 PM 

રાજકોટ શહેરના ઢેબર રોડ પર બસપોર્ટમાં અનેક સમસ્યાઓને લઈને વેપારીઓએ આખરે મૌન તોડ્યું છે. એસટી બસ પોર્ટમાં ત્રણ વર્ષમાં ઘણા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. બસોનું ચક્કાજામ, દારૂના અડ્ડા તેમજ મેન્ટેનન્સના નામે લાખોની રકમનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય ચોથા માળે થિયેટરના નામે વેપારીઓ સાથે છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ પણ કર્યો છે. જેને લઈને વેપારીઓ રોષે ભરાયા છે. મીડિયા સમક્ષ ગૃહ મંત્રી હર્ષ સંઘવીને સંબોધીને પોતાના પ્રશ્ન રજૂ કર્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application