રાજકોટ : ગજાનંદ મસાલા એન્ડ મોરના વધુ એક શો રૂમનું ઉદઘાટન

  • September 24, 2023 02:53 PM 

રાજકોટમાં આજે ગજાનંદ મસાલા એન્ડ મોરની શોપનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. વર્ષોથી ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ કેળવી, બેસ્ટ પ્રોડક્ટ ગ્રાહકો સુધી પહોંચાડનાર હવે રાજકોટના આંગણે બીજી શોપનો દબદબાભેર પ્રારંભ થયો છે. યુનિવર્સિટી રોડ પર ગજાનંદ મસાલા એન્ડ મોર બાદ હવે પરાબજાર ખાતે પણ વધુ એક શોપનું ઓપનિંગ આજે કરાયું છે. આગામી દિવસોમાં રાજકોટ શહેરમાં જ હજુ 2 શોપ ચાલુ કરી ગ્રાહકો સુધી મસાલામાં બેસ્ટ ક્વોલિટી પહોંચાડવાની નેમ ગજાનંદ મસાલા એન્ડ મોરે લીધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application