રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2024-25 મિલ્કતવેરો તથા પાણી વેરાની ભરપાઇ કરવા માટે તા.1-4-2024થી વેરો વસુલવાની કામગીરી શરૂ થયેલ છે. જેમાં મિલ્કતવેરા વળતર યોજના અંતર્ગત આજ સુધીમાં 3,27,828 કરદાતાઓ દ્વારા કુલ 242.62 કરોડ જેટલા વેરાની ભરપાઇ કરેલ છે. જેમાં ઓફ લાઇન(કેશ તથા ચેક) દ્વારા 92,776 કરદાતાઓએ વેરો કુલ 95.45 કરોડ અને ઓન લાઇનના દ્વારા 2,35,052 કરદાતાઓએ કુલ 147.17 કરોડની ભરપાઇ કરેલ છે. કુલ વસુલ કરેલ રકમ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ 24.05 કરોડનું ડિસ્કાઉન્ટ આપેલ છે.
મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે તા.1-06-2024 થી 28-6-2024 સુધીમાં કુલ 21,262 કરદાતાઓએ કુલ 18.23 કરોડ જેટલા વેરાની ભરપાઇ કરેલ છે. જેમાં ઓફ લાઇન(કેશ તથા ચેક) દ્વારા 8,956 કરદાતાએ વેરો કુલ 10.47 કરોડ અને ઓન લાઇન દ્વારા 12,306 કરદાતાઓએ કુલ 7.76 કરોડની ભરપાઇ કરેલ છે. જુન માસમાં વસુલ કરેલ રકમ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ 6.99 કરોડનું ડિસ્કાઉન્ટ આપેલ છે.
હાલ તા.30-06-2024 સુધી પાંચ વળતર યોજના (મહીલા કરદાતાઓ માટે 10 ટકા વળતર યોજના) ચાલુ હોય કરદાતાઓને વળતર યોજનાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech