શ્રીમદ ભાગવત ગીતાના ૧૮ અધ્યાયની પારાયણ થશે: ભાગવત ગીતાનું મહાત્મ્ય ઉજાગર કરવાનો મુખ્ય ઉદેશ
કુરૂક્ષેત્રના મેદાનમાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને ધર્મના જ્ઞાનરૂપે ગીતાજીનો ઉપદેશ આપ્યાને ૫૧૬૧ વર્ષ થઈ રહ્યા છે જેના અનુસંધાને સ્વાધ્યાય પરિવાર દ્વારા આવતીકાલે ગીતા જયંતિના પાવન અવસરે સમગ્ર દ્વારકા વિસ્તારમાં આવતા તમામ શહેર તથા ગામડાઓમાં સાંજે ૫ થી ૮ દરમિયાન શ્રીમદ ભગવદ ગીતાના ૧૮ અધ્યાયનું પારાયણ કરવામા આવશે.
દ્વારકા વિસ્તારમાં દર વર્ષે ગીતાજીના અધ્યાયનું પરાયણ સ્થાનિક સ્વાધ્યાય પરિવાર દ્વારા કરવામા આવે છે.ભગવત ગીતાનું મહાત્મ્ય ઉજાગર કરવા દર વર્ષે ગીતા મંદિર પર્વ ભારત દેશ સહિત સમગ્ર વિશ્વમાં ઉજવવામા આવે છે.તેના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech