શ્રીમદ ભાગવત ગીતાના ૧૮ અધ્યાયની પારાયણ થશે: ભાગવત ગીતાનું મહાત્મ્ય ઉજાગર કરવાનો મુખ્ય ઉદેશ
કુરૂક્ષેત્રના મેદાનમાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને ધર્મના જ્ઞાનરૂપે ગીતાજીનો ઉપદેશ આપ્યાને ૫૧૬૧ વર્ષ થઈ રહ્યા છે જેના અનુસંધાને સ્વાધ્યાય પરિવાર દ્વારા આવતીકાલે ગીતા જયંતિના પાવન અવસરે સમગ્ર દ્વારકા વિસ્તારમાં આવતા તમામ શહેર તથા ગામડાઓમાં સાંજે ૫ થી ૮ દરમિયાન શ્રીમદ ભગવદ ગીતાના ૧૮ અધ્યાયનું પારાયણ કરવામા આવશે.
દ્વારકા વિસ્તારમાં દર વર્ષે ગીતાજીના અધ્યાયનું પરાયણ સ્થાનિક સ્વાધ્યાય પરિવાર દ્વારા કરવામા આવે છે.ભગવત ગીતાનું મહાત્મ્ય ઉજાગર કરવા દર વર્ષે ગીતા મંદિર પર્વ ભારત દેશ સહિત સમગ્ર વિશ્વમાં ઉજવવામા આવે છે.તેના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાઃ ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:08 AMચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech