ભારત સરકાર દ્વારા વકીલ મોહસીન ગોરીની નોટરી તરીકે નિમણુંક
હાલમાં ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટીસ ડિપાર્ટમેન્ટ ઓફ લીગલ અફેર્સ, ન્યુ દિલ્હી દ્વારા તારીખ : ૦૮/૦૧/૨૦૨૫ ના રોજ જામનગરના યુવા ધારાશાસ્ત્રી મોહસીન કરીમભાઈ ગોરીની ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. જે જામનગર મુસ્લિમ ગોરી પરિવારમાં ભારત સરકાર દ્વારા નોટરી પદ પ્રાપ્ત કરનાર પ્રથમ યુવા વકીલ હોય સમગ્ર જામનગર જિલ્લા મુસ્લિમ ગોરી સમાજનું ગૌરવ સમાન સિધ્ધી પ્રાપ્ત કરેલ છે. તે બદલ ઠેર-ઠેર અભિનંદન પાઠવાઈ રહી છે.
અત્રે યાદ અપાવવું ઘટે કે, મોહસીનભાઈ ગોરીના પિતા પણ ભારત સરકારમાં જ ઈન્કમટેક્ષ ડિપોર્ટમેન્ટમાં સન્માનીય સરકારી નોકરી કરેલ તેના આદર્શ અને સિધ્ધાંતને અનુસરી તેમને રોલમોડેલ માનીને આગળ વધેલ છે. તેમજ તેમના ગુરૂ પૂર્વ જિલ્લા સરકારી વકીલ એવા દિનેશભાઈ વિરાણી સાથે છેલ્લા ૧૨ વર્ષ થી ક્રિમીનલસાઈડની પ્રેકટીસ કરી ગુરૂના સકારાત્મક અભિગમ અપનાવી કર્મ કરતા રહેવા માટે પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડતા વકીલ મોહસીન કરીમભાઈ ગોરી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech