રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના આ બે હોલના નામ બદલીને આપ્યું કંઈક આવું નામ

  • July 25, 2024 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે મોટો નિર્ણય લીધો છે. તેમણે રાષ્ટ્રપતિ ભવનના બે મહત્વપૂર્ણ હોલના નામ બદલવાનો આદેશ આપ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દરબાર હોલનું નામ ગણતંત્ર મંડપ અને અશોક હોલનું નામ બદલીને અશોક મંડપ રાખ્યું છે. રાષ્ટ્રપતિ ભવને બંને હોલના નામ બદલવા અંગે નિવેદન બહાર પાડ્યું છે.


ગુરુવારે એક મોટો નિર્ણય લેતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના બે મહત્વપૂર્ણ હોલના નામ બદલી નાખ્યા. રાષ્ટ્રપતિ મુર્મુએ 'દરબાર હોલ'નું નામ બદલીને ‘ગણતંત્ર હોલ’ અને 'અશોક હોલ'નું નામ બદલીને 'અશોક મંડપ' રાખ્યું છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application