રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે મોટો નિર્ણય લીધો છે. તેમણે રાષ્ટ્રપતિ ભવનના બે મહત્વપૂર્ણ હોલના નામ બદલવાનો આદેશ આપ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દરબાર હોલનું નામ ગણતંત્ર મંડપ અને અશોક હોલનું નામ બદલીને અશોક મંડપ રાખ્યું છે. રાષ્ટ્રપતિ ભવને બંને હોલના નામ બદલવા અંગે નિવેદન બહાર પાડ્યું છે.
ગુરુવારે એક મોટો નિર્ણય લેતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના બે મહત્વપૂર્ણ હોલના નામ બદલી નાખ્યા. રાષ્ટ્રપતિ મુર્મુએ 'દરબાર હોલ'નું નામ બદલીને ‘ગણતંત્ર હોલ’ અને 'અશોક હોલ'નું નામ બદલીને 'અશોક મંડપ' રાખ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજીએસટી અપિલેટમાં અપીલના ફિઝિકલ ફાઈલિંગની જોગવાઈની આશા રાખતા વેપારીઓ તથા સલાહકારો
April 29, 2025 02:44 PMગીરગંગા ટ્રસ્ટના કાર્યની નોંધ લેતું કેન્દ્ર સરકારનું જળ બોર્ડ
April 29, 2025 02:34 PMપારૂલ યુનિ.ને ગુજરાત સરકાર દ્રારા સેન્ટર ઓફ એકસલન્સમાં દરજજો
April 29, 2025 02:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech