ખંભાળિયા તાલુકાના સલાયા ગામે નવરાત્રી પર્વને અનુલક્ષીને વીજ વિક્ષેપ ન સર્જાય તે હેતુથી સ્થાનિક અગ્રણી દ્વારા વીજ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
સલાયા ગામના રઘુવંશી આગેવાન અને શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભુવા દ્વારા વીજ પ્રશાસનને એક લેખિત રજૂઆત પાઠવીને જણાવાયું છે કે આગામી તારીખ 3 થી નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે સલાયા તથા આસપાસના વિસ્તારમાં બાળાઓ ગરબીમાં આદ્યશક્તિની ઉપાસના કરે છે. આ તહેવાર દરમિયાન કોઈ વીજ ફોલ્ટ ન સર્જાય અને વીજ પુરવઠો રાબેતા મુજબ જારી રહે તે માટે જરૂરી પગલા લેવા તેમજ જરૂરી રીપેરીંગ કામ વહેલી તકે પૂર્ણ થાય તે માટેની રજૂઆત આ પત્રમાં કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થયા તો મુખ્યમંત્રીને કરવામાં આવશે રજૂઆત
April 09, 2025 06:24 PMગુજરાતમાં સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, સરકારે લીધો મોટો નિર્ણય, જાણો વિગતવાર
April 09, 2025 06:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech