જામનગરમાં ટીઆરબી જવાનો દ્વારા કરાતી રજુઆત

  • November 22, 2023 01:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજયના ડીજીપી દ્વારા ટ્રાફિક બ્રિગેડના કર્મીઓને છુટા કરવા હુકમ કરાયો છે જેમાં ૧૦ વર્ષ નોકરી કરી હોય તેને ૩૦-૧૧-૨૩, ૫ વર્ષ નોકરી કરી હોય તેને ૩૧-૧૨ અને ૩ વર્ષ નોકરી કરી હોય તેને ૩૧-૩-૨૪ના છુટા કરી દેવા આદેશ કરાયો હતો. દરમ્યાનમાં જામનગરના ટીઆરબી જવાનો દ્વારા આ મામલે કલેકટરને રજુઆત કરવામાં આવી છે. જેમાં નબળા વર્ગના છીએ, પરિવારમાં ચિંતાનો માહોલ ઉભો થશે, માત્ર ૩૦૦ રુપીયામાં ફરજ બજાવીએ છીએ, તહેવારોમાં ફરજ બજાવીએ છીએ માટે યોગ્ય નિવારણ લાવવા માંગણી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application