યુનાઇટેડ નોબલ હ્યુમનરાઇટસ સંયુક્ત નૈતિક માનવ અધીકાર સમિતિના સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ તરીકે જામનગરના પ્રદીપસિંહ વાળાને જવાબદારી સોંપાઈ

  • November 18, 2023 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુનાઇટેડ નોબલ હ્યુમનરાઇટસ સંયુક્ત નૈતિક માનવ અધીકાર સમિતિના સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ તરીકે જામનગરના પ્રદીપસિંહ વાળાને જવાબદારી સોંપાઈ


​​​​​​​જામનગર જિલ્લાના રાજપુત અગ્રણી અને હંમેશા સમાજસેવામાં તત્પર રહેતા અને લોકોની વહારે આવતા યુવા અગ્રણી પ્રદીપસિંહ વાળાને આજે વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. 

યુનાઇટેડ નોબલ હ્યુમનરાઇટસ સંયુક્ત નૈતિક માનવ અધીકાર સમિતિના રાષ્ટ્રીય ચેરમેન નીલેશભાઇ જોષી દ્વારા જામનગર જીલ્લાનાં યુવા, ઉત્સાહી, સાહસિક પ્રમુખ પ્રદીપસિંહ વાળાને આજના શુભ દિવસે સૌરાષ્ટ્ર ઝોનની નવી જવાબદારી સોંપવામાં આવે છે. પ્રદીપસિંહ જામનગર જીલ્લા સાથે સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખની જવાબદારી પણ સોપવામા આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application