એસ.એસ.પી.વી.એમ. મહિલા મંડળ દ્વારા એક ભવ્ય અને દિવ્ય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે મા શ્રીજી સત્સંગ મંડળના બેનો દ્વારા કીર્તન ની રમઝટ બોલાવી હતી તેમજ ૧૮૧ ના બહેનો દ્વારા નારી સુરક્ષાને લઈ અને વિસ્તૃત માહિતી અને નારી ઉપર થતા અત્યાચારોને રોકવા માટે માહિતગાર કર્યા હતા સાથે સાથે આશા ચેરીટેબલ ટ્રસ્ટના હેતલબેન થાનકી અને જ્યોતિબેન આસોડિયા દ્વારા આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મહિલા મંડળ દ્વારા સુંદર મજાની વ્યવસ્થા માટે પ્રસાદી તેમજ અલ્પાહારની વ્યવસ્થા મહિલા મંડળ તરફથી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફૌજી ધાબાના સંચાલક સગીર ઉપર પડોશી શખ્સનો પાઇપથી હુમલો
June 02, 2025 03:54 PMરોકાણના નામે ભાવનગરના અનેક યુવાનો સાથે સાયબર ફ્રોડ, દિલ્હીમાં ગુના નોંધાયા
June 02, 2025 03:48 PMરૂવા ગામે બાવળની કાંટમાંથી વિદેશીદારુ બિયરનો જથ્થો મળ્યો
June 02, 2025 03:42 PMઅન્ના યુનિવર્સિટી રેપ કેસના આરોપી જ્ઞાનશેખરનને આજીવન કેદની સજા
June 02, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech