પોરબંદરમાં યોજાયેલા સત્સંગમાં બહેનોને પોલીસ દ્વારા કાયદાકીય જાણકારી અપાઇ

  • May 31, 2025 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસ.એસ.પી.વી.એમ. મહિલા મંડળ દ્વારા એક ભવ્ય અને દિવ્ય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે મા શ્રીજી સત્સંગ મંડળના બેનો દ્વારા કીર્તન ની રમઝટ બોલાવી હતી તેમજ ૧૮૧ ના બહેનો દ્વારા નારી સુરક્ષાને લઈ અને વિસ્તૃત માહિતી અને નારી ઉપર થતા અત્યાચારોને રોકવા માટે માહિતગાર કર્યા હતા સાથે સાથે આશા ચેરીટેબલ ટ્રસ્ટના હેતલબેન થાનકી અને જ્યોતિબેન આસોડિયા દ્વારા આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મહિલા મંડળ દ્વારા સુંદર મજાની વ્યવસ્થા માટે પ્રસાદી તેમજ અલ્પાહારની વ્યવસ્થા મહિલા મંડળ તરફથી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application