દેશમાં લોકો મંકીપોક્સથી નહી,વાયરલ રોગોથી વધુ ચિંતિત

  • August 20, 2024 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મંકીોક્સા વધતા જોખમોે ધ્યામાં રાખીે વિશ્વ આરોગ્ય સંસ્ાએ વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી હતી અે ભારતું આરોગ્ય મંત્રાલય ણ એલર્ટ છે. જે માટે ખાસ એડવાઈઝરી ણ જારી કરવામાં આવી છે રંતુ જાણીે વાઈ લાગશે કે લોકો મંકીોક્સી હીં, વાયરલ રોગોી વધુ ચિંતિત છે. તાજેતરમાં હા ધરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે 6% લોકો મંકીોક્સી ચિંતિત છે. 29% લોકો અન્ય વાયરલ રોગો વિશે ચિંતિત છે.
મંકીોક્સા જોખમોે ધ્યામાં રાખીે, હુએ વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે, ત્યારે ભારતું આરોગ્ય મંત્રાલય ણ દેશમાં આ રોગ  ફેલાય તે માટે સતર્ક છે, રંતુ આ દરમિયા એક ચોંકાવારી વાત સામે આવી છે. લોકો મંકીોક્સ, કોવિડ અે અન્ય વાયરલ રોગો વિશે કેટલા ગંભીર છે તે જાણવા માટે એક સર્વેક્ષણમાં હા ધરવામાં આવ્યું હતું , જેમાં ખુલ્યું હતું કે લોકોે વાયરલ રોગો ી જ વધુ ચિંતા છે.
સ્ાકિ વર્તુળોએ દેશા 342 જિલ્લામાં રહેતા 10,000 ી વધુ લોકો ર એક સર્વે કર્યો. માત્ર 6% લોકોએ સ્વીકાર્યું કે તેઓ મંકીોક્સ વિશે ચિંતિત હતા.જો કે, 29% લોકોએ સ્વીકાર્યું કે તેઓ અન્ય વાયરલ રોગો વિશે ચિંતિત હતા. જો કે દેશમાં એલર્ટ વચ્ચે, મંકીોક્સ વિશે લોકોમાં માહિતીો અભાવ મોટી સમસ્યાઓું કારણ બી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application