આજે શહેરમાં આઝાદી પર્વ પૂર્વે નીકળનારી તિરંગાયાત્રાના સમગ્ર માર્ગ પર મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા કરવામાં આવેલા સર્વે દરમ્યાન નાના-મોટા અ સંખ્ય આસ્થાઈ દબાણો થયા હોવાનું જણાયા બાદ તંત્રની ટીમે દબાણો સામે કાર્યવાહી કરી હતી. બપોરથી એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા શહેરના એ વી સ્કૂલ મેદાનથી નવાપરા, ગરાસિયા બોર્ડિંગ, ભીડભંજન મહાદેવ મંદિર, મોતીબાગ, મહાત્મા ગાંધી રોડ, ખારગેટ, મામાકોઠા રોડ, દીવાનપરા રોડ તેમજ હલુરીયાચોક સહિત તિરંગાયાત્રાને નડતરરૂપ દબાણો દૂર કરી માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech