કાલથી જામનગર અમદાવાદ માટે નવી વોલવો મુકાશે
જામનગરના એસ.ટી. ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા નો સમયાંતરે વધારો કરવામાં આવે છે, જેના ભાગરૂપે આવતીકાલે દિવાળીના તહેવારને અનુલક્ષીને એસટી ડિવિઝન વધુ એક ભેટ આપવા જઈ રહ્યું છે, અને આવતીકાલથી જામનગરથી અમદાવાદ માટેની નવી વોલ્વો બસની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ રહી છે.
આવતીકાલ દિવાળી ના દિવસ થી જામનગર - અમદાવાદના ટ પર નવી વોલ્વો બસ સર્વીસ ચાલુ થઇ રહી છે. જે અમદાવાદથી આવી ને જામનગર થી સવારે 7.00 વાગ્યે તેમજ બપોરે 2.00 ડીપાર્ચર થશે.
જેમાં જામનગરથી રાજકોટ ા. 231, જામનગરથી હિરાસર એરપોર્ટ રોડ ા. 301, જામનગરથી ચોટીલા ા. 341, જામનગરથી લીંબડી હાઈવે ા. 505 નો ભાડાનો દર નક્કી કરાયો છે, આ ઉપરાંત જામનગરથી બગોદરા ા. 601 અને જામનગરથી અમદાવાદ ા. 751 ભાવ નક્કી કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMસરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
May 17, 2025 05:17 PMમોટી રાજસ્થળી ગામે સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરીનો પ્રારંભ
May 17, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech