ભારત સરકારના કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલા સાહેબ એ રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી તેમજ પુ.જલારામ બાપાના વીરપુર મંદિર ખાતે દર્શન કર્યા. જેમાં લોકલાડીલા ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, જિલ્લ ા પંચાયતના પૂર્વ સદસ્ય જનકભાઈ ડોબરીયા, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો, વીરપુર ગામના સર્વ સમાજના પ્રમુખો, સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમેક ડોનાલ્ડસમાંથી ચિકન બર્ગર, બજારોમાંથી ચીઝ, પનીર, ખજૂર સહિતના ૮ સેમ્પલ લેવાયા
March 04, 2025 03:23 PMજમીનદાર હાજિર હો: વાજડીગઢ-વેજાગામ ટીપીના ડ્રાફ્ટ મામલે રૂડાએ ફરમાન જારી કર્યું
March 04, 2025 03:22 PMહોળી પહેલા ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળે તેવા સંકેત:ઓબીસી સમાજ ને તક
March 04, 2025 03:19 PMકુવાડવા રોડ પરથી દારૂની 18 બોટલ સાથે શખ્સ ઝડપાયો
March 04, 2025 03:16 PMયુનિફોર્મ સિવિલ કોડ માટેની બેઠક નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઈ ના પ્રમુખપદે મળશે
March 04, 2025 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech