ભારત સરકારના કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલા સાહેબ એ રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી તેમજ પુ.જલારામ બાપાના વીરપુર મંદિર ખાતે દર્શન કર્યા. જેમાં લોકલાડીલા ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, જિલ્લ ા પંચાયતના પૂર્વ સદસ્ય જનકભાઈ ડોબરીયા, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો, વીરપુર ગામના સર્વ સમાજના પ્રમુખો, સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : સમૂહ લગ્નમાં નકલી દાગીના પધરાવવા મામલે આયોજક વિક્રમ સોરાણીનું નિવેદન
May 13, 2025 11:24 AMનિકાવા ગામમાં પ્રૌઢનો ઝેરી દવા પી લઈ આપઘાત
May 13, 2025 11:23 AMસ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ફિક્સ અનામત મામલે હાઇકોર્ટમાં થઇ જાહેર હિતની અરજી
May 13, 2025 11:22 AMજામનગર: વાલસુરામાં કર્મચારીનું હૃદય બંધ પડી જવાથી મૃત્યુ
May 13, 2025 11:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech