શહેરી વિસ્તારોમાં ગરીબો અને ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ 6 લાખ મકાનો બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 6 લાખ મકાનો અને બીજા તબક્કામાં પાંચ વર્ષમાં શહેરોમાં એક કરોડ મકાનો બનાવવાના છે. બાંધકામ અને ફાળવણીમાં થતા વિલંબને દૂર કરવા કેન્દ્ર સરકાર પણ સતર્ક છે.
પીએમ આવાસ યોજના હેઠળ, કેન્દ્ર સરકારે શહેરોમાં ગરીબ અને મધ્યમ વર્ગને આવાસ આપવા માટે પ્રથમ તબક્કામાં છ લાખથી વધુ મકાનોના નિર્માણ માટે સૈદ્ધાંતિક સંમતિ આપી છે. પીએમ આવાસ યોજનાના બીજા તબક્કામાં પાંચ વર્ષમાં શહેરોમાં એક કરોડ મકાનો બનાવવાના છે.
લાભાર્થીઓની પસંદગીની પ્રક્રિયા
આ યોજનાના અમલીકરણ માટે લગભગ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કેન્દ્ર સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. મંત્રાલયના અધિકારીઓએ કહ્યું છે કે લગભગ તમામ રાજ્યોમાંથી ઘરની દરખાસ્તો મળી છે. રાજ્યોમાં લાભાર્થીઓની પસંદગીની પ્રક્રિયા આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડાઉન સિન્ડ્રોમથી પીડિત ગોપી કૃષ્ણન આમીરની ફિલ્મથી ડેબ્યુ કરશે
May 16, 2025 12:03 PMજામનગર: લાલપુરના નાદુરી ગામે કૌટુંબિક ખેડૂતો વચ્ચે ખેલાયો ખુની ખેલ
May 16, 2025 12:00 PM'લાપતા લેડીઝ' ફેમ નિતાંશી ગોયલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં છવાઈ
May 16, 2025 12:00 PMજામનગર હંગામી બસ સ્ટેન્ડમાં આકરા તાપમાં પતરાંમાં તપતા મુસાફરો, કર્મચારીઓ
May 16, 2025 12:00 PMસારા અલી ખાને વર્ષો પહેલા નશામાં ગાર્ડને અયોગ્ય સ્પર્શ કર્યો
May 16, 2025 11:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech