કાલાવડ તાલુકાના જાલણસર ગામે PGVCL ની ઘોરબેદરકારી સામે આવી, ભેંસને વીજકરંટ લાગતા મુત્યુ

  • August 09, 2024 12:45 PM 

કાલાવડ તાલુકાના જાલણસર ગામે PGVCL ની ઘોરબેદરકારી સામે આવી, ભેંસને વીજકરંટ લાગતા મુત્યુ



કાલાવડ તાલુકાના જાલણસર ગામે PGVCL ની ઘોરબેદરકારી સામે આવી

જાલણસર ગામના ખેડૂત ધર્મેશભાઈ નાથાભાઈ ઠુંમર ની ભેંસ ને વીજકરંટ લાગતા મુત્યુ પામી

ટી.સી. સબસ્ટેશન મા ખુલ્લા વાયરો હતા

તેમા વીજ કરંટ ચાલુ હોય ભેંસ નજીક થી નીકળતા શોર્ટ લાગતા સ્થળ પર જ મુત્યુ પામી

ગામ મા અનેક જગ્યા એ ખુલામા વાયરો પડ્યા છે

ગામ લોકો દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં પીજીવીસીએલ ના અધિકારીઓ ધ્યાન ન દેતા ગામલોકો માં રોષ

માલધારી અને ખેડૂત ના પશુ ચરાવા માટે જતા હોય છે

જો મોટી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application