મૂળ સુરતના વતની અને હાલ ગોંડલના ગોમટા ગામે રહેતા પ્રૌઢે રીબડા ખાતે આવેલા ભાણેજના કારખાનામાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.આધેડે કયાં કારણસર આ પગલું ભરી લીધું તે અંગે પરિવારજનો અજાણ હોય પોલીસે આધેડના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
જાણાવા મળતી વિગતો મુજબ, મૂળ સુરતના વતની અને હાલ ગોંડલના ગોમટા ગાહે રહેતા શૈલેષભાઈ ગિરધરલાલ ગોજારીયા(ઉ.વ 58) પ્રૌઢે રીબડા ખાતે આવેલા ભાણેજના શ્રીનાથજી એન્જિનિયર નામના કારખાનામાં હતા ત્યારે સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી.જેથી તેમને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કયર્િ હતાં.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક શૈલેષભાઈ ગોજારીયા મૂળ સુરતના વતની છે. અને છેલ્લા એકાદ મહિનાથી ગોંડલના ગોમટા ગામે આવ્યા હતા અને રીબડા ખાતે આવેલા ભાણેજના કારખાનામાં ઝેરી દવા પી લીધી હતી.પ્રૌઢે કયાં કારણસર આ પગલું ભરી લીધું તેનાથી પરિવારજનો અજાણ હોય પોલીસે આધેડના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech