પ્રમુખ તરીકે જેંતીલાલ અને ઉપપ્રમુખ તરીકે રાજીવભાઈને જવાબદારી
ખંભાળિયા વાંઝા જ્ઞાતિ મંડળની એક બેઠક તાજેતરમાં યોજાઈ હતી. જેમાં જ્ઞાતિના આગેવાનો તેમજ કાર્યકરોની ઉપસ્થિતિમાં નવા હોદ્દેદારો, સદસ્યોને વરણી કરવામાં આવી હતી.
ખંભાળિયા વાંઝા જ્ઞાતિ મંડળના પ્રમુખ તરીકે જયંતીલાલ રામજીભાઈ ભુંડિયા, ઉપપ્રમુખ તરીકે રાજીવભાઈ અરવિંદભાઈ ભુંડિયા તેમજ જ્ઞાતિ મંડળના સભ્યો તરીકે હેમંતભાઈ સવજીભાઈ સોલંકી, અમૃતલાલ સવજીભાઈ જેઠવા, ભરતભાઈ દુર્લભજીભાઈ ડોડીયા, પ્રકાશભાઈ જેઠાભાઈ વાઘેલા, પ્રવીણભાઈ મોહનભાઈ ભુંડિયા અને નીતિનભાઈ રતિલાલ પિઠીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત હોદ્દેદારો, સદસ્યોને આવકારીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્ધમાનનગરમાં રહેતા પ્રૌઢાએ પુત્રની ધમકીથી ડરી જઇ ફીનાઇલ પી લીધું
April 28, 2025 03:24 PMરસોઈ પ્રશ્ને પતિ સાથે ચડભડ થયા બાદ વૈશાલીનગરમાં પરિણીતાએ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
April 28, 2025 03:19 PMઅગ્નિકાંડના પાંચ આરોપીની ડિસ્ચાર્જ અરજી પર 23મી મેના વધુ સુનાવણી
April 28, 2025 03:11 PMપાકિસ્તાનના વિદેશમંત્રી ઘાંઘા થયા, ચીન, સાઉદી અરેબિયા અને બ્રિટન પાસે મદદની ભીખ માંગી
April 28, 2025 03:10 PMસોશિયલ મીડિયા-ઓટીટી પર અશ્લીતા રોકો: સુપ્રીમ
April 28, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech