દ્વારકાધીશજીને સોનાની માળા તથા હાર અર્પણ

  • December 11, 2023 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના ભક્તોમાં દિન પ્રતિદિન ભક્તોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. દેશ-વિદેશથી દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન કાળિયા ઠાકોર સમક્ષ શીષ ઝુકાવવા આવતા હોય છે અને પોતાની મનોકામના ભગવાન સમક્ષ રાખતા હોય છે.
જે મનોકામના પૂર્ણ થયે, ફરી એક વાર ભગવાન દ્વારકાધીશનો આભાર માનવા દ્વારકા આવતા હોય છે અને પોતાની શ્રદ્ધા મુજબ ભગવાનને ના ચરણોમાં ભેટ પધરાતા હોય છે.આવા જ એ ભક્ત પરિવાર દ્વારા ભગવાન દ્વારકાધીશના ચરણોમાં આશરે ૧૦૦ ગ્રામ સોનાની મગ માળા તેમજ રત્ન જડિત સોનાનો હાર અર્પણ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application