ફડ પ્રોડકટસ સપ્લાય કરતું ઓનલાઈન પ્લેટફોર્મ ઝોમેટો ફરી એકવાર ચર્ચામાં આવી ગયું છે. ગઈકાલે ચીફ એકિઝકયુટિવ ઓફિસર દીપેન્દ્ર ગોયલે જાહેરાત કરી હતી કે શાકાહારી ખોરાક પસદં કરતા ગ્રાહકોની જરિયાતોને પહોંચી વળવા માટે 'પ્યોર વેજ મોડ' સેવા શ કરવામાં આવી રહી છે. આ અંગે કંપનીને ભારે વિરોધનો સામનો કરવો પડો હતો.
ગોયલે નવી સેવા શ કરવા માટે શાકાહારી ગ્રાહકોના પ્રતિસાદને ટાંકયો. તેમણે માહિતી આપી હતી કે ઓનલાઈન પ્લેટફોર્મ ભારતમાં ૧૦૦ ટકા શાકાહારી આહારનું પાલન કરતા ગ્રાહકો માટે પ્યોર વેજ લીટ પણ લોન્ચ કરી રહ્યું છે. ઉપરાંત, ઝોમેટોના સંપૂર્ણ શાકાહારી બોકસમાં લીલા રંગના ડબ્બા હશે, રેગ્યુલર લાલ ડબ્બા નહીં. આ જાહેરાત બાદ ઝોમેટો ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રેડ થઇ રહ્યું છે. ઘણા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. દીપિન્દર ગોયલે કહ્યું, ભારતમાં વિશ્વમાં શાકાહારી વસ્તીની સૌથી વધુ ટકાવારી છે. તેમની પાસેથી મળેલો સૌથી મહત્વપૂર્ણ પ્રતિસાદ એ છે કે તેઓ તેમના ખોરાકને કેવી રીતે બનાવે છે અને તેમનો ખોરાક કેવી રીતે પહોંચાડવામાં આવે છે તે અંગે તેઓ ખૂબ જ ગંભીર છે. ઘણી વખત નોન–વેજ ફડ ભૂલથી બોકસમાં જાય છે, જેની ગધં લોકોને પરેશાન કરે છે. જેને કારણે પ્યોર વેજ લીટ શ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech