પૂર્વ અકાલી મંત્રી અને વરિ નેતા બિક્રમ મજીઠિયાએ પૂર્વ કોંગ્રેસ મંત્રી સુખજિંદર સિંહ રંધાવાના કાવતરા અને એસએડી વડા સુખબીર બાદલની હત્યાના પ્રયાસ માટે સીએમ ભગવતં માનની નિષ્ફળતાને જવાબદાર ઠેરવી છે. પત્રકારો સાથે વાતચીત કરતી વખતે મજીઠિયાએ કહ્યું કે સુખજિંદર રંધાવા અને અન્ય કોંગ્રેસીઓએ સુનિયોજિત કાવતરાના ભાગપે ૧૯૮૪ પછી હવે ૨૦૨૪માં શ્રી હરમંદિર સાહિબ પર હત્પમલો કર્યેા છે. બિક્રમે દાવો કર્યેા હતો કે હત્પમલાખોરોની સંખ્યા એક નહીં પરંતુ બે હતી. નામ જાહેર કર્યા વિના તેમણે કહ્યું કે બીજા હત્પમલાખોરને એસજીપીસી ટાસ્ક ફોર્સ દ્રારા પકડવામાં આવ્યો હતો, જે કદાચ હવે પોલીસ કસ્ટડીમાં છે, જેને પોલીસ છુપાવવાનો પ્રયાસ કરી રહી છે.
મજીઠિયાએ આરોપ લગાવ્યો કે સુખજિંદર રંધાવાએ ભૂતપૂર્વ જેલ મંત્રી હોવાને કારણે ન માત્ર આતંકવાદી નારાયણ સિંહ ચૌધરીને જેલમાંથી મુકત કરાવ્યો પરંતુ નારાયણના ભાઈ નરિંદર સિંહ ચૌધરીને કોંગ્રેસ બ્લોક કમિટીના પ્રભારી પણ બનાવ્યા. તેમના પરસ્પર સંબંધોની વાતો કોઈનાથી છુપાયેલી નથી. રંધાવા નારાયણ અને નરિંદરને આશ્રય આપતા રહ્યા છે. આ ષડયંત્રના કારણે શ્રી હરમંદિર સાહિબ અને સુખબીર બાદલ પર હત્પમલો કરવામાં આવ્યો છે. આ પ્રકરણની તપાસમાં રંધાવાની ભૂમિકાનો પણ પર્દાફાશ થવો જોઈએ. તેમણે સુપ્રિમ કોર્ટને આ અંગે સુઓ મોટુ સંજ્ઞાન લેવા અને ન્યાયિક તપાસનો આદેશ આપવાની માંગ પણ કરી હતી.
તેમણે આ કાવતરામાં પોલીસ અધિકારીઓની સંડોવણી હોવાની આશંકા પણ વ્યકત કરી છે અને પોલીસ કર્મચારીઓ સામે પણ કેસ નોંધવાની માંગ કરી છે. તેમણે સીઆઈએસએફના જવાનો સામે પણ તપાસની માંગ કરી છે, જેઓ તે સમયે સુખબીરની નજીક ન હતા. તેમણે ખુલાસો કર્યેા હતો કે હત્પમલાખોરો એક નહીં પરંતુ બે હતા. તેમણે કહ્યું કે સુરક્ષામાં ખામીને કારણે સીએમ માનને તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ.
મજીઠિયાએ કહ્યું કે વાહેગુ પછી બીબી હરસિમરત કૌર બાદલના અંગત સુરક્ષા સ્ટાફ (પીએસઓ) એએસઆઈ જસબીર સિંહે બહાદુરી બતાવી અને પોતાના જીવની પરવા કર્યા વિના સુખબીરને બચાવ્યો. તેણે ખુલાસો કર્યેા કે જો જસબીરે બહાદુરી ન બતાવી હોત તો અપ્રિય ઘટના બનવાની હતી. પોલીસે સતર્કતા માટે જસબીરને સુખબીર સાથે રાખ્યો ન હતો પણ જસબીર છેલ્લા ૨૪ વર્ષથી પરિવારના સભ્યની જેમ બાદલ પરિવારની સુરક્ષામાં વ્યસ્ત છે. ૨૦૦૧માં તે સ્વ.પ્રકાશ સિંહ બાદલના પીએસઓ હતા. હરસિમરત કૌર ૨૦૦૯થી બાદલના પીએસઓ છે. બે દિવસ સુધી તેમણે પોતે જ હરસિમરતને ડુટી પર મૂકવા કહ્યું હતું.
મજીઠિયાએ કહ્યું કે સવારે ૯:૧૧ વાગ્યાથી તેણે ક્ષણ–ક્ષણે રેકી કરી અને ૯ એમએમની પિસ્તોલ સાથે શ્રી અકાલ તખ્ત સાહિબમાં પ્રવેશ કર્યેા. મજીઠીયાએ દાવો કર્યેા હતો કે ચૌડા છેલ્લા ત્રણ દિવસથી રેકી કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં ૧૭૫ સુરક્ષા જવાનોની તત્પરતાનો દાવો કરનારા સીએમ ભગવતં માન જણાવે કે આ કેવી વ્યવસ્થા હતી. સીસીટીવી ફટેજ મુજબ પોલીસ કોઈપણ જગ્યાએ તૈયાર જોવા મળી ન હતી. ગુસ્સાના સ્વરમાં, તેણે પંજાબીમાં 'ટટ્ટત્પ કી મુસ્તૈદી' કહીને સરકાર અને પોલીસના દાવાઓને ફગાવી દીધા.આરોપી નારાયણ સિંહ ચૌડા છેલ્લા બે દિવસથી સુખબીર બાદલની શોધખોળ કરી રહ્યો હતો. પોલીસે આરોપીઓને શ્રી હરમંદિર સાહિબ અને તેની આસપાસ પણ જોયા હતા. તેના સીસીટીવી ફટેજ પણ પોલીસ પાસે છે. પોલીસ સીસીટીવી ચેક કરી રહી છે કે આરોપી સાથે અન્ય કોઈ છે કે નહીં. આ સિવાય તે કયાં રોકાયો હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપી પાસેથી જ કરાયેલ ૯ એમએમની ગ્લોક પિસ્તોલનું કોઈ લાઇસન્સ મળ્યું નથી. આ પિસ્તોલ ગેરકાયદેસર હતી. આરોપી પાસે આ હથિયાર કયાંથી અને કેવી રીતે આવ્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
આતંકવાદી ચૌડા લાંબા સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. યારે પોલીસે તેને ગોળી મારવાની કોશિશમાં પકડો ત્યારે તે હસતો જોવા મળ્યો હતો. એટલું જ નહીં, તે કંઈક કહેવા માંગતો હતો પરંતુ પોલીસ તેનું મોં પકડીને એસજીપીસી ઓફિસ લઈ ગઈ. જે બાદ પોલીસે તેની ત્યાંથી ધરપકડ કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech