એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિ
ખંભાળિયાના યોગેશ્વર નગરમાં એક મકાનના ધાબા પર માદા હોલાનું બે બચ્ચાને જન્મ આપ્યા બાદ તુરંત જ મૃત્યુ નિપજ્યું હતું. માતા વિહોણા બંને બચ્ચા અંગેની જાણ થતાં અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનીમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના સભ્યો હિરેન ગોસ્વામી, મિતેષ દત્તાણી, શેખર આઝાદ દ્વારા આ બંને બચ્ચાઓનું રેસ્ક્યુ કરી, મધ્ય રાત્રિએ કલ્યાણપુર સ્થિત ગણેશગઢ જીવ દયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આમ આ બંને બચ્ચાઓને બચાવી લેવાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech