એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિ
ખંભાળિયાના યોગેશ્વર નગરમાં એક મકાનના ધાબા પર માદા હોલાનું બે બચ્ચાને જન્મ આપ્યા બાદ તુરંત જ મૃત્યુ નિપજ્યું હતું. માતા વિહોણા બંને બચ્ચા અંગેની જાણ થતાં અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનીમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના સભ્યો હિરેન ગોસ્વામી, મિતેષ દત્તાણી, શેખર આઝાદ દ્વારા આ બંને બચ્ચાઓનું રેસ્ક્યુ કરી, મધ્ય રાત્રિએ કલ્યાણપુર સ્થિત ગણેશગઢ જીવ દયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આમ આ બંને બચ્ચાઓને બચાવી લેવાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech