નવા જલારામ મંદિરે ભવ્યાતિભવ્ય શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાયો

  • August 30, 2024 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર એસ.ટી રોડ પર આવેલા જલારામ મંદિરે આજરોજ જન્માષ્ટમીના પાવન પર્વ ધોધમાર વરસાદ વચ્ચે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમીનો પાવન પર્વ તરીકે ઉજવવામાં આવે છે આજે એસ.ટી.રોડ પર આવેલા જલારામ મંદિરે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. યુવા ટીમ અને જલારામ ભક્તોએ અદભુત રીતે જન્મોત્સવની ઉજવણી કરી હતી આ તકે જલારામ ભક્તો અને કૃષ્ણ ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર: જિજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application