ખંભાળિયાથી ભાણવડ તરફના માર્ગે એક શ્વાનનું છેલ્લા ઘણા દિવસોથી મોઢું પ્લાસ્ટિકની એક બરણીમાં ફસાઈ ગયું હતું. જેથી શ્વાસ, ખોરાક અને પાણીના અભાવે તે ખૂબ જ અશક્ત થઈ ગયું હતું. ત્યારે ખંભાળિયાની વિજય ચેરીટેબલ હાઈસ્કૂલના શિક્ષકો એ.આર. ભટ્ટ અને રામભાઈ ભારવાડિયાને આ શ્વાન નજરે ચડતા લગભગ 3 કિલોમીટર પાછળ દોડી અને અડધો કલાકની જહેમત બાદ આ શ્વાનને પકડી,પ્લાસ્ટિકની બરણીમાંથી મુક્ત કરી, નવજીવન બક્ષ્યું હતું. જો હજુ પણ એકાદ દિવસ આ શ્વાનના મોઢામાં બરણી ફસાયેલી રહેત તો કદાચ તેનું મૃત્યુ નક્કી હોત.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech