ખંભાળિયાથી ભાણવડ તરફના માર્ગે એક શ્વાનનું છેલ્લા ઘણા દિવસોથી મોઢું પ્લાસ્ટિકની એક બરણીમાં ફસાઈ ગયું હતું. જેથી શ્વાસ, ખોરાક અને પાણીના અભાવે તે ખૂબ જ અશક્ત થઈ ગયું હતું. ત્યારે ખંભાળિયાની વિજય ચેરીટેબલ હાઈસ્કૂલના શિક્ષકો એ.આર. ભટ્ટ અને રામભાઈ ભારવાડિયાને આ શ્વાન નજરે ચડતા લગભગ 3 કિલોમીટર પાછળ દોડી અને અડધો કલાકની જહેમત બાદ આ શ્વાનને પકડી,પ્લાસ્ટિકની બરણીમાંથી મુક્ત કરી, નવજીવન બક્ષ્યું હતું. જો હજુ પણ એકાદ દિવસ આ શ્વાનના મોઢામાં બરણી ફસાયેલી રહેત તો કદાચ તેનું મૃત્યુ નક્કી હોત.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર-મુંબઇ દૈનિક ફલાઇટનું પુન: આવાગમન શરૂ, મુસાફરોમાં હાશકારો
May 15, 2025 01:26 PMજામનગર શહેરમાં વિદેશી દારૂ અંગે એલસીબીના બે દરોડા
May 15, 2025 01:21 PMજામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ
May 15, 2025 01:20 PMજામનગર શહેરમાં રૂ. ૧.૮૧ કરોડની છેતરપીંડીના ગુનામાં વધુ એકની અટક
May 15, 2025 01:16 PMજામનગરમાં નદીના પટ્ટમાં આગામી દિવસોમાં દબાણ દૂર કરવામાં આવશે, ૧૯૦ જેટલા અરજદારોને નોટિસ
May 15, 2025 01:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech