સલાયા લોહાણા મહાજન દ્વારા પારણાંની નાતનુ ભવ્ય આયોજન

  • April 13, 2024 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયા લોહાણા મહાજન દ્વારા આવનારી તારીખ 18 નાં ગુરુવારના રોજ સલાયા લોહાણા મહાજનવાડીમાં બપોરે 1 વાગ્યે લોહાણા સમાજ,સારસ્વત મહાસ્થાન,બ્રહ્મસમાજ,રાજગોર સમાજ તથા સાધુ સમાજનું સમૂહ પારણાની નાત (જ્ઞાતિ ભોજન)નું ભવ્ય આયોજન સમસ્ત રઘુવંશી સમાજના સાથ સહકારથી કરવામાં આવ્યું છે. જેમાં જૂના રિવાજ મુજબ પંગતમાં બેસાડીને જ્ઞાતિ ગંગાને પ્રસાદ લેવડાવવામાં આવશે.આં જ્ઞાતિ ભોજનને સફળ બનાવવા સલાયા જલારામ સેવા સમીતી તેમજ વીરબાઈ માં મહિલા મંડળના બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application