ખંભાળિયામાં આવેલી વી.એચ. એન્ડ વી.એચ. હાઈસ્કૂલ તથા દ્વારકા માર્ગ પર આવેલી આર.એન. વારોતરીયા કન્યા છાત્રાલયના એન.સી.સી. કેડેટને તાજેતરમાં ફાયર સેફટીની તાલીમ આપવામાં આવી હતી. જે અંતર્ગત રહેણાંક વિસ્તાર તથા સ્કૂલ-કોલેજોમાં આગની ઘટના બને ત્યારે શું કરવું અને શું ના કરવું જોઈએ તે વિશેની માહિતી વાડીનારની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સી.આઈ.એસ.એફ. યુનિટના અધિકારી શિવરાજ મીના દ્વારા આપવામાં આવી હતી. આ સમગ્ર આયોજન નારાયણ નંદાણીયા, પ્રફૂલાબેન કરમુર અને વનીતાબેન માડમ દ્વારા કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ 3 વિટામિનની ઉણપ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, સમયસર રાખો સાવચેતી
May 15, 2025 03:58 PMકમોસમી વરસાદથી ભાવ. જિલ્લામાં થયેલી નુકશાનીનો ખેતીવાડી વિભાગ ક્યાસ કાઢશે
May 15, 2025 03:57 PMઓવરબ્રિજ અને રેલવે ક્રોસિંગ મામલે રજૂઆત થયાના પગલે સાંસદ નિમુબેન સિહોર દોડી ગયા
May 15, 2025 03:54 PMએક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરુપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે - મોરારિબાપુ
May 15, 2025 03:51 PMકર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાને રાજ્ય સરકારે આપી બહાલી
May 15, 2025 03:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech