ખંભાળિયામાં આવેલી વી.એચ. એન્ડ વી.એચ. હાઈસ્કૂલ તથા દ્વારકા માર્ગ પર આવેલી આર.એન. વારોતરીયા કન્યા છાત્રાલયના એન.સી.સી. કેડેટને તાજેતરમાં ફાયર સેફટીની તાલીમ આપવામાં આવી હતી. જે અંતર્ગત રહેણાંક વિસ્તાર તથા સ્કૂલ-કોલેજોમાં આગની ઘટના બને ત્યારે શું કરવું અને શું ના કરવું જોઈએ તે વિશેની માહિતી વાડીનારની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સી.આઈ.એસ.એફ. યુનિટના અધિકારી શિવરાજ મીના દ્વારા આપવામાં આવી હતી. આ સમગ્ર આયોજન નારાયણ નંદાણીયા, પ્રફૂલાબેન કરમુર અને વનીતાબેન માડમ દ્વારા કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech