ભાવનગરથી ભુજ જઈ રહેલી બસના કંન્ડકટર અને ડ્રાઇવરની સંવેદનશીલતાને તેમજ ત્વરિતા દાખવવાને લીધે અંજાર ઉતરેલા મુસાફરને કિંમતી પર્સ બસમાં ભૂલી ગયેલા મુસાફરને પરત આપીને ઈમાનદારી દાખવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તા.૧૫-૮-૨૦૨૪ના રોજ ભાવનગર થી ભુજ જતી એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા ભવ્ય રાકેશભાઈ કે જેવો કિંમતી પર્સ બસમા ભુલી ઉતરી ગયેલ હતા. જે પર્સ આ બસમાં ફરજ બજાવતા ભાવનગર ડેપોના ક્ધડક્ટર પ્રતિકભાઈ વાઘેલા અને ડ્રાઇવર રણજીતસિંહ રાઠોડે ત્વરિતતા દાખવીને એમની સાથે એ સ્ટોપ પર ઉતરેલા મુસાફરનો સંપર્ક કરતાં ભવ્ય રાકેશભાઈ ની સાથે વાત કરી અને ખરાઈ કરીને પર્સ અંજાર બસ સ્ટેન્ડના ટી.સી ની રુબરુમાં મૂળ માલિકને પરત સોંપીને ફરજ દરમ્યાન ઈમાનદારીનું ઉમદા ઉદાહરણ પૂરું પડેલ છે.એમણે કરેલી આ ઉમદા કામગીરી માટે તેઓને મુસાફર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech