Modi 3.0: Top 4 મંત્રાલયોમાં કોઈ ફેરફાર નહીં, શિવરાજને કૃષિ, મનોહર લાલને ઊર્જા; કોને મળ્યું કયું મંત્રાલય

  • June 10, 2024 08:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM મોદી કેબિનેટ મીટિંગ આજે) રવિવારે નવી સરકારના 71 મંત્રીઓ સાથે શપથ લીધા. જેમાંથી ત્રીસને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા, પાંચને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી અને 36ને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા. મંત્રીઓ અને તેમને ફાળવવામાં આવેલા વિભાગોની સંપૂર્ણ યાદી બહાર પાડવામાં આવી છે. તમને જણાવી દઈએ કે દિલ્હીમાં કેબિનેટની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે તેમની નવી કેબિનેટની પ્રથમ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમના કેબિનેટમાં સામેલ નવા ચૂંટાયેલા મંત્રીઓને પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મોદી 3.0 કેબિનેટમાં નીતિન ગડકરીને માર્ગ અને પરિવહન મંત્રાલય મળ્યું છે. એસ. જયશંકરને વિદેશ મંત્રાલયનો વિભાગ સોંપવામાં આવ્યો છે.


જુઓ લીસ્ટ





















લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application