સ્થળાંતરિત કામદારોના અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કરવા માટે સરકાર દેશભરમાં મકાન અને બાંધકામ કામદારો માટે યુનિક આઈડી કાર્ડ જારી કરશે. જે તમામ કામદારો માટે ફરજિયાત રહેશે. તેને મજુરોના આધાર કાર્ડ સાથે જોડવામાં આવશે અને ઈ–શ્રમ ડેટાબેઝ સાથે લિંક કરવામાં આવશે. આ અંગેની જાહેરાત આવતા અઠવાડિયે થઈ શકે છે.
ઓલ ઈન્ડિયા એમ્પ્લોયર્સ ઓર્ગેનાઈઝેશન અને ઈન્ડસ્ટ્રી બોડી એફઆઈસીસીઆઈ દ્રારા ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના સહયોગથી દિલ્હીમાં આયોજિત ધ માઈગ્રેશન કોન્કલેવમાં શ્રમ સચિવ આરતી આહત્પજાએ કહ્યું કે કાર્ડથી કામદારોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળશે એટલું જ નહીં પરંતુ કોન્ટ્રાકટરો પર લગામ કસવી શકય બનશે. સરકાર ગરીબો, મજૂરો અને ખેડૂતોના લાભ માટે યોજનાઓ લાવે છે, પરંતુ ઘણી વખત તેનો લાભ લોકો સુધી પહોંચી શકતો નથી. તેમના માટે આ કાર્ડ હથિયાર તરીકે કામ કરશે. બાંધકામ સાથે જોડાયેલા કાર્યેામાં પરપ્રાંતિય મજૂરોને તેનો વિશેષ ફાયદો મળશે.
યોજનાઓ કામદારોના હિત માટે બનાવેલ હોય છે પરંતુ કોન્ટ્રાકટરો કાયદાનું પાલન કરતા નથી. તેથી ફરજીયાત કાર્ડ બનવાથી સરકારના કોન્ટ્રાકટરોએ નિયમોનું પાલન કરવું પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech