અખાત્રીજના પવિત્ર દિવસે પરસોત્તમ જન્મોત્સવ અંતર્ગત સમસ્ત બ્રહ્મસમાજની પંચેશ્ર્વર ટાવર સ્થિત શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે આખરી બેઠક યોજાઇ હતી, જેમાં શોભાયાત્રા સહિતના કાર્યક્રમો અંગે વિચાર વિમર્શ અને કાર્યક્રમની આખરી પરેખા જાહેર કરવામાં આવી હતી, આ સમયે સમસ્ત બ્રહ્મસમાજ જામનગર જિલ્લાના પ્રમુખ પ્રફુલભાઇ વાસુ ટ્રસ્ટી નરેન્દ્રભાઇ ત્રિવેદી, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, આશિષભાઇ જોષી, સુનિલભાઇ ખેતીયા, નયનભાઇ વ્યાસ, નિલેશભાઇ ઓઝા, મનીષાબેન સુંબડ, ચિરાગભાઇ સહિતના બ્રહ્મ અગ્રણીઓ, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, જીવ બચાવવા યુવતી 5માં માળેથી કૂદી...જૂઓ લાઈવ વીડિયો
April 29, 2025 10:02 PMઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, 5માં માળેથી કૂદેલી યુવતીને લોકોએ બચાવી, 27નું રેસ્ક્યૂ
April 29, 2025 09:59 PMઅમેરિકામાં ટ્રક ચલાવવું હોય તો અંગ્રેજી શીખવી પડશે... રાષ્ટ્રપતિ ટ્રમ્પે નવો આદેશ જારી કર્યો
April 29, 2025 07:35 PMPM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠકઃ રાજનાથ સિંહ-અજિત ડોભાલ સહિત ત્રણેય સેનાના વડાઓ હાજર
April 29, 2025 07:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech