આગામી તા.૧૪ ને રવિવારે સોમના મહાદેવના સાનિધ્યમાં ગુજરાતભરના બાર એસોશીએસનના પ્રમુખો- સેક્રેટરીઓ અને ભુતપુર્વ પ્રમુખો- સેક્રેટરીઓની એક મહત્વની બેઠક મળનાર છે. જેમાં ગુજરાતમાં એડવોકેટ પ્રોટેકશન એકટ લાગુ કરવા તા એડવોકેટ મિત્રોને લાગુ પડતા અનેક પ્રશ્નોને લઈ મંન શે. આ બેઠક પુર્વ મહાદેવને ધ્વજારોહણ સહિતના ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર હોવાનું આયોજન યેલ છે.
સોમના સાનિધ્યે મળનાર મહત્વની બેઠક અંગે માહિતી આપતા વેરાવળ બાર એસો.ના પ્રમુખ સુર્યકાન્ત એન.સવાણીએ જણાવેલ કે, તા.૧૪ જુલાઈને રવિવારે ગુજરાતભરના તમામ બાર એસો.ના વર્તમાન અને ભૂતપૂર્વ પ્રમુખો અને સેક્રેટરીઓની બેઠકનું આયોજન કરાયેલ છે. આ બેઠક પૂર્વે તા.૧૩ મીની રાત્રે સોમના બાયપાસ પર આવેલ ખોડલધામ અતીી ભવન ખાતે સાંસ્કૃતીક કાર્યક્રમ યોજાશે. બાદમાં તા.૧૪ ને રવિવારે સવારે ૯ વાગ્યે ઉપસ્તિ તમામ બાર એસો.ના પ્રતિનિધિઓ સોમના મંદિરમાં મહાદેવની પૂજા અર્ચના કરીને ધ્વજા ચડાવશે. બાદમાં સવારે ૧૦ વાગ્યાી સોમનાના સાગર દર્શનના હોલમાં બેઠકનો પ્રારંભ શે. આ બેઠકમાં ગુજરાતના તમામ બાર એસો.ના પ્રતિનિધિઓ રાજ્યમાં વારંવાર એડવોકેટ મિત્રો ઉપર હુમલાના તા હત્યાના બનાવો બની રહ્યા છે. જેી આગામી દિવસોમાં ગુજરાતમાં એડવોકેટ પ્રોટેકશન એકટ લાગુ કરાવવા મહત્વપુર્ણ ચર્ચાઓ કરશે. આ ઉપરાંત એડવોકેટોના હીતોને લગતા અનેક મહત્વના પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવશે. જેી સોમના મહાદેવના સાનિધ્યમાં મળનાર બાર એસો.ની બેઠક મહત્વપૂર્ણ રહેશે તેવું અંતમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech