ભારત અને શ્રીલંકા વચ્ચે 3 ટી-20 મેચની સીરીઝની બીજી મેચ આજે પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 161 રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 3 બોલ રમીને 6 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસન ક્રિઝ પર છે. ત્યારે વરસાદ આવતા મેચ રોકવી પડી છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે 3 ટી-20 મેચની સીરીઝની બીજી મેચ આજે પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતની પ્લેઈંગ 11માં એક ફેરફાર કરવામાં આવ્યો છે. શુભમન ગિલની જગ્યાએ સંજુ સેમસનને અંતિમ 11માં જગ્યા મળી છે.
વરસાદના કારણે મેચ રોકાઈ
વરસાદના કારણે મેચ રોકવી પડી છે. ભારતે 3 બોલ રમીને 6 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસન ક્રિઝ પર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application17 મે ની પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન રદ
May 16, 2025 12:24 PMલાલપુરના નાંદુરી સીમમાં ખેડુત વૃઘ્ધનું ઢીમ ઢાળી દીધુ
May 16, 2025 12:18 PMસિકકામાં શ્રમિક યુવાનને ધોકા-ઢીકાપાટુ વડે માર માર્યો
May 16, 2025 12:16 PMઅપહરણના કેસમાં ભોગ બનનાર તથા આરોપીને રાજસ્થાનથી શોધી કાઢતી જામનગર પોલીસ
May 16, 2025 12:13 PMરંગમતી નદીને ફરી રાજાશાહી કાળમાં લઇ જવાનો માસ્ટર પ્લાન
May 16, 2025 12:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech