ભારત અને શ્રીલંકા વચ્ચે 3 ટી-20 મેચની સીરીઝની બીજી મેચ આજે પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 161 રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 3 બોલ રમીને 6 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસન ક્રિઝ પર છે. ત્યારે વરસાદ આવતા મેચ રોકવી પડી છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે 3 ટી-20 મેચની સીરીઝની બીજી મેચ આજે પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતની પ્લેઈંગ 11માં એક ફેરફાર કરવામાં આવ્યો છે. શુભમન ગિલની જગ્યાએ સંજુ સેમસનને અંતિમ 11માં જગ્યા મળી છે.
વરસાદના કારણે મેચ રોકાઈ
વરસાદના કારણે મેચ રોકવી પડી છે. ભારતે 3 બોલ રમીને 6 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસન ક્રિઝ પર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech