ભારત અને શ્રીલંકા વચ્ચે 3 ટી-20 મેચની સીરીઝની બીજી મેચ આજે પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 161 રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 3 બોલ રમીને 6 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસન ક્રિઝ પર છે. ત્યારે વરસાદ આવતા મેચ રોકવી પડી છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે 3 ટી-20 મેચની સીરીઝની બીજી મેચ આજે પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતની પ્લેઈંગ 11માં એક ફેરફાર કરવામાં આવ્યો છે. શુભમન ગિલની જગ્યાએ સંજુ સેમસનને અંતિમ 11માં જગ્યા મળી છે.
વરસાદના કારણે મેચ રોકાઈ
વરસાદના કારણે મેચ રોકવી પડી છે. ભારતે 3 બોલ રમીને 6 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસન ક્રિઝ પર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech