જામનગર જિલ્લાના જોડિયાધામમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ ઉદાસીન સંત કુટિર " રામવાડી " આશ્રમ ખાતે જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાની અસીમ કૃપાથી, સદગુરૂદેવ ભોલેદાસ બાપુની આજ્ઞાથી, પ્રતિ વર્ષની જેમ આ વર્ષ પણ ઉદાસીન સંત કુટિર દ્વારા આયૉજીત સંત ભોલેબાબાજીની ૩૮ મી પુણ્યતિથિ નિમિતે તારીખ : ૨૩-૬-૨૪ ને રવિવારના રોજ બપોરે ૧૨ વાગ્યે ઢોલ, નગારા અને ઝાલરો સાથે મહાઆરતી કરવામાં આવશે ત્યારબાદ બપોરે ૧૨ : ૧૫ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત તા ૨૨- ૬-૨૪ શનિવારના રોજ સાંજે ૪ થી ૭ દરમ્યાન સંગીતમય સુંદરકાંડના પાઠ આયોજન કરવામાં આવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech